દહેરાદુન
વિકિપીડિયા થી
ઉત્તરાંચલ નવેમ્બર ૯, ૨૦૦૦ ના રોજ ભારત નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ ઉત્તર પ્રદેશ માંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. આ ઉત્તરાંચલ રાજ્યનું પાટનગર દેહરાદુન છે.
અહીં રાજ્યની વહીવટી કચેરીઓ ઉપરાંત પ્રખ્યાત શાળાઓ, વિદ્યાલયો તેમ જ મહાવિદ્યાલયો આવેલ છે. આ ઉપરાંત અહીં ભારતીય સેનાનાં કાર્યાલયો, લશ્કરી છાવણી તેમ જ લશ્કરી તાલિમ કેન્દ્ર પણ આવેલાં છે. વન સંરક્ષણ વિભાગનાં તાલિમ કેન્દ્રો પણ અહીં આવેલાં છે. દહેરાદુન રેલ્વે માર્ગથી, રાષ્ટ્રિય તેમ જ રાજ્ય ધોરી માર્ગથી અને હવાઇ માર્ગથી અન્ય મહત્વનાં કેન્દ્રો જોડે વહેવાર ધરાવે છે.
ભારત ના રાજ્યો | |
---|---|
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાંચલ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડૂ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | |
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ |