ઊમાશંકર જોષી
વિકિપીડિયા થી
Template:Infobox Writer
નામ | ઊમાશંકર જોષી |
જન્મ |
૨૧-૦૭-૧૯૧૧ બામણા, સાબરકાંઠા, ગુજરાત |
મૃત્યુ |
૧૯-૧૨-૧૯૮૮ (૭૭ વર્ષ) મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત |
વ્યવસાય | સાહિત્યકાર (કવિ, નવલકથાકાર) |
જીવન ઉપર અસર | રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી |
મુખ્ય કૃતિ | નિષિથ (મધ્ય રાત્રિનો દેવતા) |
સ્વ. શ્રી ઊમાશંકર જોષી (જુલાઇ ૧૨, ૧૯૧૧ - ડિસેમ્બર ૧૯, ૧૯૮૮) ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર થઇ ગયા. તેઓને ૧૯૬૭માં ભારતિય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાનમાટે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનવામા આવ્યા.
અનુક્રમ |
[ફેરફાર કરો] રચનાઓ
- નિષિથ
- ગંગોત્રી
- વિશ્વશાંતિ
- મહાપ્રસ્થાન
- અભિજ્ઞ
- સાતપદ
[ફેરફાર કરો] પુરસ્કારો/એવોર્ડૂસ
- જ્ઞાનપીઠ એવોર્ડ - ૧૯૬૭
- રણજીતરામ સુવર્ણ ચંદ્રક - ૧૯૩૯
- નર્મદ સુવર્ણ ચંદ્રક - ૧૯૪૭
- સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ - (??)
[ફેરફાર કરો] સભ્યપદ/હોદ્દાઓ
- પ્રમુખ - ગુજરાતી સાહિત્ય પરિષદ (૧૯૬૮)
- પ્રમુખ - સાહિત્ય અકાદમી (૧૯૭૮-૧૯૮૨)
- ઉપ કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી (૧૯૭૦)
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
"http://en.wikipedia.org/wiki/Umashankar_Joshi"... પર થી સાદર