મનસુખલાલ ઝવેરી
વિકિપીડિયા થી
જન્મ
ઓક્ટોબર- 3, 1907 ; જામનગર
અવસાન
ઓગસ્ટ - 27, 1981 ; મુંબાઇ
કુટુમ્બ
પિતા - મગનલાલ ઝવેરી
અભ્યાસ
એમ. એ.
વ્યવસાય
અધ્યાપન, લેખન
જીવન ઝરમર
* રાજકોટ, પોરબંદર, મુંબઈમાં અધ્યાપક * પ્રાધ્યાપકોના પ્રાધ્યાપક * વિષાદ અને વર્ષાના કવિ * જીવનપર્યંત લેખન, પાઠ્યપુસ્તકોનું સંપાદન * મુંબાઇ, રાજકોટ, વડોદરા વિ. જગ્યાઓએ અભ્યાસ પૂર્ણ વ્યાખ્યાનો * 1966- ન્યુયોર્કમાં આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ
મુખ્ય રચનાઓ
* વિવેચન - પર્યેષણા, કાવ્યવિમર્ષ, અભિગમ, દ્રષ્ટિકોણ, કનૈયાલાલ મુન્શી, ન્હાનાલાલ * કાવ્ય - આરાધના, ચંદ્રદૂત, ફૂલદોલ, અભિસાર, ડૂમો ઓગળ્યો * સંપાદન - સાહિત્યલહરી ભાગ 1, 2, 3; ગુજરાતી ભાષા વ્યાકરણ અને લેખન - ભાગ 1-2 , પ્રેમાનન્દ કૃત ‘દશમ સ્કંધ’ , ગુજરાતી ટૂંકી વાર્તા, આપણા ઉર્મિકાવ્યો ભાગ 1-2, દયારામ * અનુવાદ - સ્મૃતિભંશ અથવા શાપિત શકુંતલા, રામસંહિતા, ભારત - આજ અને કાલ, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો