ભોળાભાઈ પટેલ
વિકિપીડિયા થી
જન્મ
* ૭ - ઓગસ્ટ, ૧૯૩૪; સોજા જિ. મહેસાણા
કુટુમ્બ
* માતા - રેવા ; પિતા - શંકરદાસ * પત્નિ - શકુબેન
અભ્યાસ
* એમ.એ. (હિન્દી), એમ. એ. (અંગ્રેજી), પી.એચ.ડી
વ્યવસાય
* પ્રાધ્યાપક, વિવેચક
જીવનઝરમર
* સંસ્કૃત-બંગાળી-અસમિયા આદિ ભાષાઓથી પરિચિત * અનુવાદનો દ્વારા મૂળનાં સ્પંદનસ્પર્શો યથાશક્તિ અનુભવડાવે * એક કાળે રઘુવીર ચૌધરી ના ગુરૂ * અંગત પુસ્તકાલય માં ત્રણેક હજાર પુસ્તકો * પ્રેરણા કે પરિશ્રમમાં પરિશ્રમ મહત્ત્વનો * અનુવાદો સહિત લગભગ ૩૦ અને અનુવાદો સિવાય લગભગ ૧૨ પ્રસિદ્ધ પુસ્તકો * પ્રિય લેખકો - કાલિદાસ, રવીન્દ્રનાથ અને ઉમાશંકર જોશી
મુખ્ય રચનાઓ
* અધુના, વિદિશા, કાંચનજંઘા, ભારતીય ટૂંકી વાર્તા, અજ્ઞેય: એક અધ્યયન (હિંદી)
મુખ્ય અનુવાદો
* સ્વર્ગની નીચે મનુષ્ય
સન્માન
* સાહિત્ય પરિષદનું કાકાસાહેબ કાલેલકર પારિતોષિક * ‘વિદિશા’ માટે ગુજરાત સરકાર ના બે, ગુજરાત સાહિત્ય અકાદમી ના ત્રણ પારિતોષિકો અને દિલ્હી સાહિત્ય અકાદમી નું એક * રણજિતરામ સુવર્ણચંદ્રક * 1992 - ‘ દેવોની ગતિ ’ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક