ભગવતીકુમાર શર્મા
વિકિપીડિયા થી
જન્મ
મે 31 - 1934, સુરત
કુટુમ્બ
* માતા – હીરાબહેન; પિતા – હરગોવિંદભાઈ * પત્ની – જ્યોતિબહેન
અભ્યાસ
બી.એ.
વ્યવસાય
પત્રકારત્વ, લેખન
જીવન ઝરમર
* 1953 - કપડવંજ ખાતે લગ્ન * આજન્મ પત્રકાર * વર્તમાનપત્રો, સામયિકોમાં લેખો
મુખ્ય રચનાઓ - 30 થી વધુ પુસ્તકો
* કવિતા - સંભવ, છન્દો છે પાંદડાં જેનાં, ઉજાગરો * નવલકથા - અસૂર્યલોક@, ઊર્ધ્વમૂલ+, સમયદ્વીપ, આરતી અને અંગાર, વીતી જશે આ રાત?, રિક્તા * નવલિકા - દીપ સે દીપ જલે* , હૃદયદાન ં, રાતરાણી, છિન્ન ભિન્ન , અડાબીડ, વ્યર્થ કક્કો - છળ બારાખડી, તમને ફૂલ દીધાનું યાદ * નિબંધ - શબ્દાતીત, બિસતંતુ * જીવન ચરિત્ર - સરળ શાસ્ત્રીજી * હાસ્ય લેખો - નિર્લેપ ( ચાર ભાગ ) * અનુવાદ - સાત યુગોસ્લાવ વાર્તાઓ. આષાઢનો એક દિવસ * સંપાદન - શ્વાસ ઉચ્છ્વાસ , ગની દહીંવાળા અભિનંદન ગ્રંથ; છેલ્લા 25 વર્ષનું ગુજરાતી પત્રકારિત્વ
સન્માન
* નવચેતન ચંદ્રક * કુમાર પારિતોષિક * રણજિતરામ ચંદ્રક * મુંબાઇ સરકારનું પારિતોષિક * * ગુજરાત સરકારનો પુરસ્કાર ં * ગોવર્ધનરામ એવોર્ડ + * સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર