ધીરુબેન પટેલ
વિકિપીડિયા થી
જન્મ
* 29 મે, 1926, વડોદરા ( વતન – ધર્મજ )
કુટુમ્બ
* માતા – ગંગાબા; પીતા – ગોરધનભાઈ; ભાઈ - વિનોદભાઈ
અભ્યાસ
* પ્રાથમીક શીક્ષણ - પોદ્દાર હાઈસ્કુલ – સાંતાક્રુઝ * ઉચ્ચ શીક્ષણ – એલ્ફીન્સ્ટન કોલેજ , મુંબાઈ * 1945 – અંગ્રેજી સાથે બી.એ. * 1948 – એમ.એ.
વ્યવસાય
* 1949- 1963 - ભવન્સ કોલેજ મુંબાઈમાં અધ્યાપક * 1963- 64 - દહીસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક
જીવનઝરમર
* થોડો વખત ‘આનંદ પબ્લીશર્સ’ નું સંચાલન * 1963 થી - કલ્કી પ્રકાશન * 1975 સુધી – ‘સુધા’ સાપ્તાહીકનાં તંત્રી * 1980 - તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચીત્ર ‘ ભવની ભવાઈ ‘ સર્જાયું છે. * એક વર્શ ગુજરાતી સાહીત્ય પરીશદના પ્રમુખ
રચનાઓ
* વાર્તા - અધુરો કોલ, એક લહર, વીશ્રંભકથા * નવલકથા – વડવાનલ, શીમળાંનાં ફુલ, વાવંટોળ , વમળ * લઘુનવલ – વાંસનો અંકુર * હાસ્યકથાઓ – પરદુખભંજન પેસ્તનજી , ગગનનાં લગન * નાટકો – પહેલું ઈનામ, પંખીનો માળો, વીનાશને પંથે, એકાંકી – નમણી નાગરવેલ, રેડીયો નાટક - મનનો માનેલો * બાળસાહીત્ય - અંડેરી ગંડેરી ટીપરીટેન, બતકનું બચ્ચું, મીત્રાનાં જોડકણાં * અનુવાદ – ટોમ સોયર, હક્કલબરી ફીનનાં પરાક્રમો
સન્માન
* 1980 – રણજીતરામ સુવર્ણચંદ્રક